ગુજરાતી માધ્યમ
Call: +(91) 7622020922
Call: +(91) 7622020922

વિશ્વભારતી ગર્લ્સ સ્કૂલ આપનું સ્વાગત કરે છે

પ્રાચીન કાળથી દિવ્ય અને ભવ્ય ગણાતી ભારતીય સંસ્કૃતિના યસકલગી સમાન ગુજરાતમાં અનમોલ રતન જડાયું છે. માધવ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત, ભારતની સર્વપ્રથમ સંપૂર્ણ ડિજિટલ કેમ્પસ ધરાવતી, માત્ર દીકરીઓ માટેની શાળા -” વિશ્વભારતી ગર્લ્સ  ઇન્ટરનેશનલ સ્કૂલ” આજે માત્ર સુરતમાં જ નહીં બલ્કે સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બનવા પામી છે.

આપણે સૌ જાણીએ છીએ કે, સાંપ્રત સમયમાં ભૌતિક સુવિધાઓનો પ્રતિદિન ધરખમ વધારા તથા આવ્યા છે. પરંતુ, આદર્શો, નૈતિક મૂલ્યોનો સદંતર હ્રાસ થયો છે. આજે સત્ય, ન્યાય, દયા, પ્રેમ, ભાઈચારાની ભાવના, એકતા, અખંડિતતા, લાજ, શરમ, પરોપકાર, પ્રમાણિકતા જેવા સદગુણાનો વિનાશ થયો છે. જ્યારે ભૌતિકતા, બાહ્ય આડંબર, દેખાદેખી, નિલર્જતા, વડીલોનું અપમાન, ચોરી, આ પ્રમાણિકતા,આજ્ઞાનું ઉલ્લંઘન, ઘેરમાર્ગે દોરાઈ જવું, વ્યસનોમાં સપડાઈ જવું – જેવા અગણિત દુર્ગુણોનો વિકાસ થયો છે.

વધુ વાંચો

સૂચના બોર્ડ





તા.૧૩/૧/૨૦૨૪ થી તા.૧૬/૧/૨૦૨૪ સુધી મકરસંક્રાંતિ નિમિત્તે શાળામાં રજા રહેશે.

તા.૨૯/૧/૨૦૨૪ થી તા.૭/૨/૨૦૨૪ સુધી શાળામાં દ્વિતીય સામયિક પરીક્ષા રહેશે.

તા.૨૬/૧/૨૦૨૪ પ્રજાસત્તાક દિન નિમિત્તે શાળામાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે.

વિશ્વભારતી ગર્લ્સ ઇન્ટરનેશનલ સ્કૂલનું ધો. 10 નું પરિણામ 100% અને 12 નું પ્રભાવશાળી પરિણામ સામાન્ય પ્રવાહનું પરિણામ 97%. જેના તેજસ્વી તારલાઓ નીચે શ્રેષ્ઠ વિધાર્થીનીઓ માં જોઈ શકશો.

આદ્યસ્થાપકશ્રી નો સંદેશ
"યોગ: કર્મસુ કૌશલમ" ધર્મ-અર્થ-કામ અને મોક્ષ ભગવદ ગીતા ના સાર અને સિદ્ધાંતોને જીવનમાં તાણા-વાણાની જેમ વણી લેનારા એવા શ્રી વિશ્વભારતી ગર્લ્સ ઈન્ટરનેશનલ સ્કૂલના આદ્યસ્થાપક આદરણીય શ્રી દેવચંદભાઈ માધવજીભાઈ સાવજ નો જન્મ તારીખ 5 મી ઓક્ટોબર 1957 ના રોજ મોટા ગોખરવાળા ગામે (તા. જી. અમરેલી) થયો હતો. મૂળ વતન આંબાગામ તા. લીલીયા, જી. અમરેલી ના રહેવાસી શ્રી દેવચંદભાઈ સાવજે ધો. 4 સુધીનો અભ્યાસ આંબા ગામની પ્રાથમિક શાળામાં પૂર્ણ કર્યો હતો. 12 વર્ષની...
શ્રી દેવચંદભાઈ માધવજીભાઈ સાવજ
સંસ્થાના અગ્રણી પ્રમુખશ્રી નો સંદેશ
16 મી જાન્યુઆરી 1978 ના રોજ અમરેલી જિલ્લાના દેવળીયા ગામે એક નવો સૂર્યોદય થયો. પિતા દેવચંદભાઈ સાવજ અને માતા રમીલાબેન સાવજના આંખના તારા સમાન શ્રી કિશોરભાઈ સાવજ નો જન્મ થયો હતો.જન્મ નું મૂળ વતન આંબા ગામ તા. લીલીયા જી. અમરેલી. બાળપણથી જ કિશોરભાઈ સ્વભાવે શાંત, ધીર-ગંભીર, મહેનતુ અને પિતાની જેમ શરમાળ તેમજ બાળગોપાળ ની જેમ નટખટ હતા. તેમનું જીવન ખૂબ જ આનંદી, સહઅભ્યાસ પ્રવૃત્તિમાં રૂચિ ધરાવનાર બૃહદ મિત્ર વર્તુળ માંથી...
શ્રી કિશોરભાઈ દેવચંદભાઈ સાવજ
સંસ્થાના માર્ગદર્શક સંચાલક શ્રી નો સંદેશ
"પરિશ્રમ એ જ પારસમણિ છે." આ પ્રચલિત ઉક્તિ ને સાર્થક કરનાર એવા શ્રી અરવિંદભાઈ હરજીભાઈ ભાલાળા નો જન્મ ૫ જૂન 1964 ના રોજ અરડોઈ ગામ, તા. કોટડા સાંગાણી, જી. રાજકોટ મુકામે થયો હતો. પિતા હરજીભાઈ અને માતા દુધીબેન ના સ્વપ્નને સાકાર કરવા તેમણે પ્રાથમિક શિક્ષણ અરડોઇ ગામની શાળામાં પૂર્ણ કરી , ત્યારબાદ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ "શેઠ હાઈસ્કૂલ " રાજકોટમાં મેળવ્યું હતું. ત્યારબાદ B.sc. માં મુખ્ય વિષય આંકડાશાસ્ત્ર...
શ્રી અરવિંદભાઈ ભાલાળા
સંસ્થાના આચાર્યાશ્રીનો સંદેશ
|| यत्र: नार्यस्तु पूजयन्ते रमन्ते तत्र देवता :|| સ્નેહીજનો , ભારતની આવનારી સદીને સ્વર્ણિમ સદી બનાવવાના ભગીરથ કાર્યમાં વિશ્વભારતી પરિવાર પણ સહયોગ આપવા તત્પર છે ત્યારે, આપ સૌ તરફથી હકારાત્મ્ક અભિગમની આશા રાખીએ છીએ. બાળકને જીવન અને જગતની સુંદરતા સમજવા અને જાણવાની કેળવણી મળવી જોઈએ,માત્ર ટેક્નિક તાલીમ પામેલ માનવી તો કેળવાયેલા સર્કસના પશુ સમાન જ રહે.- આલ્બર્ટ આઇન્સ્ટાઇન આર્ય સંસ્કૃતિનો આ ઉક્તિને ખરા અર્થમાં સૂચકતા આપવા, હંમેશા નુતન વિચારોને અમલમાં મુકનાર...
શ્રી ગીતાબેન જી. બડઘા - એશિયા બુક ઓફ રેકોર્ડ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ વિજેતા
તાજેતરની ઘટનાઓ
0103 પ્રિ-સ્માર્ટબોર્ડ પરીક્ષા-૨૦૨૩-૨૪
33 રાજપીપળા સેમિનાર
0803 શાળામાં શિવરાત્રી ની ઉજવણી
3112 શૈક્ષણિક માર્ગદર્શન આપતો સેમિનાર
812 શૈક્ષણિક પ્રવાસ- જાંબુઘોડા(કારવાન શેરાઈ )-Std Jr to 4
3010 શૈક્ષણિક પ્રવાસ-કેરાલા

શ્રેષ્ઠ વિધાર્થીનીઓ

ભાલાળા નિધિ

10th
PR 98.84

વાવૈયા નિયતી

10th
PR 99.13

રાવલ મહેક

12 આર્ટ્સ
PR 85.69

ગુર્જર કૃપાલી

12 આર્ટ્સ
PR 94.28

વઘાસિયા સાક્ષી

12 આર્ટ્સ
PR 95.37

વઘાસિયા ક્રિશા

12 કોમર્સ
PR 98.94

સાવલીયા બંસી

12 કોમર્સ
PR 99.29

જરસણિયા નેન્સી

12 કોમર્સ
PR 99.35

શાળા ની સિદ્ધિઓ